સલમાન ખાન બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતોઃ પંજાબ DGP
0 notes
ભાજપના પૂર્વ સાંસદ અને હત્યાના દોષી દિનુ બોધાને IAS અધિકારી પગે લાગ્યા
Indian Administrative Service (IAS) ભારતીય એડમિનિસ્ટ્રેટીવ સેવાનું ગરીમા ભર્યું અને સન્માનીય પદ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત લાભ મેળવવા માટે કેટલાંક IAS અધિકારીઓ ચાપલૂસી કરીને પદની ગરીમાને લાંછન લગાડે છે. ગુજરાતના એક IAS ઓફીસરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હત્યાના દોષિત અને ભાજપના પૂર્વ સાંસદને પગે લાગી રહ્યા છે. એક IAS ઓફીસર હત્યાના દોષિતને પગે લાગે એ વાતે ભારે ચર્ચા…
View On WordPress
0 notes
મુઝફ્ફરપુરમાં બાઇક સવાર ગુનેગારોએ રાવણને માર્યો ગોળી, પરિવારજનોમાં ભય, પોલીસ તપાસમાં લાગી
મુઝફ્ફરપુરમાં બાઇક સવાર ગુનેગારોએ રાવણને માર્યો ગોળી, પરિવારજનોમાં ભય, પોલીસ તપાસમાં લાગી
મુઝફ્ફરપુર. બિહારમાં ગુનાખોરીની ઘટનાઓ ઘટી રહી નથી. તાજેતરનો મામલો મુઝફ્ફરપુરનો છે. અહીં ગુનેગારોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો છે. કુખ્યાત અપરાધી રાજા ઠાકુરની હત્યાના આરોપી દિનેશ રાયના પુત્ર રોહન યાદવ ઉર્ફે રાવણની બાઇક પર સવાર ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ગોળીબાર કર્યા બાદ તમામ ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા હતા.
રાવણની બૈરિયા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
ઘટનાના સંબંધમાં…
View On WordPress
0 notes
J&K પોલીસે કુલગામમાં શિક્ષકની હત્યાના શંકાસ્પદો પર દરોડા પાડ્યા | ભારત સમાચાર
J&K પોલીસે કુલગામમાં શિક્ષકની હત્યાના શંકાસ્પદો પર દરોડા પાડ્યા | ભારત સમાચાર
શ્રીનગર: J&K પોલીસના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ શુક્રવારે હત્યાના સંદર્ભમાં અનેક દરોડા પાડ્યા હતા. રજની બાલા અને અન્ય દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં. જમ્મુના સાંબા જિલ્લાની શિક્ષિકા રજની બાલાને 31 મેના રોજ કુલગામના ગોપાલપોરામાં સરકારી હાઈસ્કૂલની બહાર આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે કોર્ટમાંથી સર્ચ વોરંટ મળ્યા બાદ એસઆઈયુએ અબ્દુલ વકીલ…
View On WordPress
0 notes
સોનાલી ફોગટની હત્યા અને મારી હત્યામાં ખતરનાક સામ્યતાઓ
સોનાલી ફોગટની હત્યામાં અને મારા ઉપર કરવામાં આવેલા હત્યાના પ્રયાસોમાં ગજબની સામ્યતાઓ છે.
સોનાલી ફોગતની હત્યા:
સોનાલીની ફોગટની સંપત્તિ પડાવવા તથા રાજકીય કેરિયર ખતમ કરવા કારસો રચ્યો હતો. સોનાલીને બળજબરીપૂર્વક ડ્રગ આપી હત્યા કરી: પીએ સુધીર સાંગવાનની કબૂલાત. એક રેસ્ટોરાંમાં બળજબરીથી ડ્રગ આપ્યું અને વોશ રૂમમાં બે કલાક ગોંધી રાખી. હોટેલમાં લથડિયાં ખાતી હોવાના ફૂટેજ મળ્યા. આરોપીઓ સુધીર અને સુખવિંદર…
View On WordPress
0 notes
કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો
કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને દ્ગૈંછ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કન્હૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી.
આ મીટિંગમાં રિયાઝ, મોહમ્મદ ગૌસ, આસિફ અને મોહસીન હાજર હતા. કન્હૈયાલાલની દુકાનથી માત્ર ૫૦૦ દૂર પડોશમાં મોહસીનની દુકાન અને આસિફના રૂમમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલર કન્હૈયાલાલની હત્યાના ચાર આરોપીઓને શનિવારે દ્ગૈંછ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપી રિયાઝ, મોહમ્મદ ગૌસની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ વીડિયો શેર કર્યો હતો. પછી રાજસ્થાન છ્જીએ શુક્રવારે અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા લાલની હત્યામાં જે ખંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવ્યું હતું. આ હથિયારોને ઉદયપુરમાં એસકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં ધાર કાઢવામાં આવી હતી. આ હથિયારોની તસવીર એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક નંબરો જોડાયેલા હતા. આ ખુલાસા બાદ હત્યારાઓનું પાકિસ્તાન કનેક્શનનો મામલો વધુ નક્કર બન્યો. તમને જણાવી દઈએ કે કાનપુરમાં જ દાવત-એ-ઈસ્લામિયા નામના પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનનું મુખ્યાલય છે. અત્યાર સુધીની તપાસમાં ગોસ મોહમ્મદને કન્હૈયા લાલની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેને રિયાઝ અને અન્ય લોકોની મદદથી અંજામ આપવામાં આવ્યું હતું. લગભગ ૪૦ લોકોની વિગતો તપાસ એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે, તે બધા ગોસ મોહમ્મદ અને રિયાઝના કહેવા પર સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા.
આ તમામ ૪૦ લોકો ઉદયપુર અને તેની આસપાસના વિસ્તારના રહેવાસી છે. આરોપીઓને પકડવા માટે તપાસ એજન્સીઓ તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. મોટા ભાગના આરોપીઓ ઉદયપુર નજીક સિલાવતવાડી, ખાનજીપીર અને સવિનાના રહેવાસી છે. આ તમામ ગોસ અને રિયાઝના વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. રિયાઝ અને ગોસ મોહમ્મદના મોબાઈલમાંથી પાકિસ્તાની મૌલવીઓના ઝેરી અને ઉશ્કેરણીજનક ભાષણો ધરાવતી સેંકડો વીડિયો ક્લિપ્સ પણ મળી આવી છે. આમાં કેટલાક વીડિયોમાં લૉન વુલ્ફ એટેક અને આતંકવાદી હુમલાની પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
Read the full article
0 notes
હોટલના રસોઈયા ઉપર કુહાડીનો ઘા ઝીંકી કારીગરે હત્યાનો પ્રયાસ કર્યો
હોટલના રસોઈયા ઉપર કુહાડીનો ઘા ઝીંકી કારીગરે હત્યાનો પ્રયાસ કર્યો
શાહપુર ગામ પાસે મોડી રાત્રે તકરાર
નજીવી માથાકુટમાં ખાટલામાં જ હુમલો કર્યો ઃ ફરાર આરોપીને પકડવા માટે ડભોડા પોલીસની મથામણ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક શાહપુર-પાલજ રોડ ઉપર આવેલી હોટલમાં
ગઈરાત્રે ખાટલામાં સુઈ રહેલા રસોઈયા ઉપર કુડાહીનો ઘા ઝીંકીને કારીગર ફરાર થઈ ગયો
હતો.ગંભીર રીતે ઘાયલ રસોઈયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે
ડભોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર…
View On WordPress
0 notes
72 વર્ષના વૃદ્ધની હત્યાના આરોપમાં વ્યક્તિની ધરપકડ | ભારત સમાચાર
72 વર્ષના વૃદ્ધની હત્યાના આરોપમાં વ્યક્તિની ધરપકડ | ભારત સમાચાર
નવી દિલ્હી: દિલ્હી પોલીસ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી માણસ માં એક વૃદ્ધ મહિલાની કથિત રીતે હત્યા કરવા બદલ દક્ષિણ કેમ્પસ શુક્રવારે વિસ્તાર. આરોપીની ઓળખ રાજેન્દ્ર ચૌહાણ (40) તરીકે થઈ છે. આ મામલો શુક્રવારે પ્રકાશમાં આવ્યો, જ્યારે RTR ફ્લાયઓવર નીચે 72 વર્ષની મહિલાનો મૃતદેહ પડ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણપશ્ચિમ) ગૌરવ શર્માએ જણાવ્યું હતું કે તેઓએ ફ્લાયઓવરની નજીક રહેતા ભિખારીઓ સહિત કેટલાક…
View On WordPress
0 notes
ગોધરાકાંડ પછીના રમખાણોમાં 17ની હત્યાના કેસના 22 આરોપી નિર્દોષ
0 notes
મૂસેવાલાના પિતાએ એમ શા માટે કહ્યું કે- ‘2024મા CM યોગીના નામે પડશે વોટ’
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતા બળાકૌર સિદ્ધિએ લૉ એન્ડ ઓર્ડરની બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન વખાણ કર્યા છે. તેનું કહેવું છે કે, દીકરાની હત્યાના એટલા મહિના વીતી ગયા છતા પણ ન્યાય મળ્યો નથી. તેનાથી તેઓ દુઃખી છે. બલકૌર સિદ્ધુએ કહ્યું કે, હવે અમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની યાદ આવવા લાગી છે. આગામી 2024ની ચૂંટણીમાં લોકો યોગી આદિત્યનાથના નામ પર વોટ કરશે કેમ કે…
View On WordPress
0 notes
ઝારખંડ બ્રેકિંગ ન્યૂઝ લાઈવઃ રામગઢમાં નેશનલ કોલ વર્કર્સ યુનિયનના નેતા રમેશ વિશ્વકર્માની હત્યા
ઝારખંડ બ્રેકિંગ ન્યૂઝ લાઈવઃ રામગઢમાં નેશનલ કોલ વર્કર્સ યુનિયનના નેતા રમેશ વિશ્વકર્માની હત્યા
નેશનલ કોલ વર્કર્સ યુનિયનના નેતા રમેશ વિશ્વકર્માની રામગઢમાં હત્યા
રાજરપ્પા: રાષ્ટ્રીય કોલસા મઝદૂર યુનિયન રાજરપ્પાના પ્રાદેશિક સચિવ રમેશ વિશ્વકર્માની શનિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે તેમની ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
શ્રી ગુરુગોવિંદ સિંહ જીના 356મા પ્રકાશ પર્વ નિમિત્તે રાંચીમાં શણગારવામાં આવેલ વિશેષ દીવાન
રાંચી: ગુરુદ્વારા શ્રી…
View On WordPress
0 notes
બિડેન વહીવટીતંત્રનું કહેવું છે કે ખાશોગીની હત્યાના કેસમાં સાઉદી રાજકુમારને પ્રતિરક્ષા છે
બિડેન વહીવટીતંત્રનું કહેવું છે કે ખાશોગીની હત્યાના કેસમાં સાઉદી રાજકુમારને પ્રતિરક્ષા છે
વોશિંગ્ટન: બિડેન વહીવટીતંત્રે ગુરુવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ની હત્યા અંગેના મુકદ્દમામાંથી પ્રતિરક્ષા છે જમાલ ખાશોગીમાર્યા ગયેલા પત્રકારની ભૂતપૂર્વ મંગેતર તરફથી તાત્કાલિક નિંદા કરવી. ઑક્ટોબર 2018 માં સાઉદી એજન્ટો દ્વારા ઈસ્તાંબુલમાં સાઉદી કોન્સ્યુલેટમાં ખાશોગીની હત્યા કરવામાં આવી હતી અને તેના ટુકડા કરવામાં આવ્યા હતા, જે ઓપરેશન યુએસ ગુપ્તચર માને છે કે પ્રિન્સ મોહમ્મદ…
View On WordPress
0 notes
યુવક મહિલાના ઘરમાં કાયમ માણતાં અનૈતિક સબંધ, યુવતીના ભાઈને ખબર પડી તો.......
યુવક મહિલાના ઘરમાં કાયમ માણતાં અનૈતિક સબંધ, યુવતીના ભાઈને ખબર પડી તો…….
છોટા ઉદેપુરની અંદર છ મહિના પહેલા થયેલ મહિલાની હત્યાના ગુન્હાનો છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.જેમાં મૃતક મહિલા દ્વારા ગામની યુવતી અને યુવકને તેના જ ઘરમા અનૈતિક સબંધ બાંધવા મંજૂરી આપવામાં આવતી હતી.જયારે સમગ્ર બાબત અંગે યુવતીના ભાઈને જાણ થઇ ત્યારે ઘરમાં પડેલ કુહાડીના ઘા ઝીંકી બહેન અને તેના પ્રેમીને શરણ આપતી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરની…
View On WordPress
0 notes
હાલોલના જાંબડી ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી
આજકાલ લોકોને સહનશક્તિ રહી નથી અને નાની નાની બાબતોમાં લોકો આવેશમાં આવી કોઈ અનહોની કરી નાંખે છે અને પછી પછતાય છે ત્યારે હાલોલના જાંબુડી ગામે નજીવી બાબતે યુવાનની હત્યાની ઘટનાની પોલીસ કાર્યવાહી પુરી થાય તે પહેલાં હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામે પિતાએ પુત્રની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં કામ ધંધો ન કરતા પુત્ર અને પિતા વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા પિતાએ આવેશમાં આવી પુત્રના માથા તેમજ મોઢાના ભાગે લાકડાના ઉપરા છાપરી ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પુત્રનુ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. હાલોલ રૂરલ પોલીસ મથકે પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પીઆઇ આર.એ જાડેજાએ તપાસ હાથ ધરી પુત્રની હત્યાના આરોપી પિતાને ઝડપી પાડી કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.હાલોલ તાલુકાના પાંચ ખોબલા ગામમાં રહેતા કનુભાઈ મણિલાલ બારીયાનો ૩૮ વર્ષીય પુત્ર સંજય કનુભાઇ બારીયા કામ ધંધો કરતો ન હોવાથી પિતા ઠપકો આપતાં સંજય અપશબ્દો બોલતો હતો. જેમાં મંગળવારની સંજય અને તેના પિતા કનુભાઈ વચ્ચે આ બાબતને લઈને ઝઘડો તકરાર સાથે ગાળાગાળી થવા પામી હતી. તું કોઈ કામ ધંધો કરતો નથી તેમ કહી ઠપકો આપતા પલંગમાં સૂતા સૂતા સંજયે કનુભાઈ સામે બોલતા ઉશ્કેરાયેલા કનુભાઈએ આવેશમાં આવી જઈ નજીકમાં પડેલ લાકડાનો હાથો હાથમાં લઇ પલંગ પર સુઈ રહેલા સંજયના માથા તથા મોઢાના ભાગે ઉપરાછાપરી ફટકા મારી દેતા સંજય લોહીલુહાણ થઇ ગયો હતો. સંજયે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પુત્રને મારમારીને પિતા કનુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સંજયને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સંજયને રીફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ સંજયનું મોત નીપજ્યું હતું. સંજયનું મોત થતા બનાવ અંગે સંજયની માતા સુરજબેને પતિ કનુભાઇ બારીયા વિરુદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ચકચારી ઘટનાની તાલુકામાં ચોરેને ચૌટે ચર્ચાઓ ચાલી રહી હતી. પિત ના હાથે એકના એક પુત્ર ની હત્યા થી પિતા ને જેલવાસ જવાનો વારો આવ્યો તો બીજી તરફ ઘટનાની કરુણતા જેની સાથે અગ્નિ સમક્ષ જીવવા મરવા ના સાત ફેરા લીધા હતા એજ અર્ધાંગિની ને પતિ સામે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે હત્યા થતા માતા ને પુત્ર સાથે પતિ પણ ગુમાવ્યો જયારે એક લોતી બેન ની કમનસીબી રાખી બાંધવા ભાઈ ના રહ્યો ને પિતા ની છત્ર છાયા દૂર થઈ ગઈ હાલ માતા પિતા સામે ફરિયાદી બની છે ગમે તે સ્થિતિ હોય માં નું કર્તવ્ય નું સ્થાન કોઈ લઇ નથી શકતું માં ની લાગણી સામે પથ્થર ને પણ ઓગળી જવું પડે છે હવે આ ઘટના માં જોવું રહ્યું કે એક તરફ પુત્ર ને ન્યાય બીજી તરફ પતિ પ્રત્યે નો પ્રેમ આખરે કેવા પરિબળો સર્જાય છે તે સમય જ નક્કી કરી શકશે.
Read the full article
0 notes
સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ..
સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ..
શહેરના 3 પોલીસકર્મીઓ (Surat police) સામે હત્યાના પ્રયાસનો (try to murder) ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉમરા પોલીસ મથકના ત્રણ જવાનો સામે ફરિયાદ નોંધાશે. છ મહિના પહેલા રાત્રિ લોકડાઉન દરમિયાન યુવક પર કફર્યુ ભંગનો આરોપ લગાવી પોલીસ વાનમાં બેસાડી દીધો હતો. જે બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
જે બાદ યુવક કોમામાં પહોંચી ગયો હતો. જેમાં ઉમરા પોલીસના કેટલાંક પોલીસકર્મીઓ સા��ે કોર્ટે ફરિયાદ…
View On WordPress
0 notes